ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરવિજ્ય ગણિ-૩

Revision as of 04:49, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વીરવિજ્ય(ગણિ)-૩ [ઈ.૧૭૭૦ સુધીમાં] : જૈન સાધુ. તેજસારના શિષ્ય. ૨૫૦ કડીની ‘દશદૃષ્ટાંત-ચોપાઈ’ (લે.ઈ.૧૭૭૦)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]