ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વૃદ્ધાત્માનંદસ્વામી

Revision as of 05:09, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વૃદ્ધાત્માનંદસ્વામી [ ] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ.તેમણે મહારાજની લીલાઓ નજરે જોયા પછી ‘શ્રીહરિની લીલાની વાર્તા’(મુ.) એ કૃતિની રચના કરી હતી. કૃતિ : સદવિદ્યા, જાન્યુ. ૧૯૫૪-. [કી.જો.]