ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ-૬

Revision as of 10:42, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હરિદાહ-૬ [હં. ૧૮મી હદી] : રાઘવદાહના પુત્ર. જ્ઞાતિએ લુહાણા. પિતાએ રચેલા ‘અધ્યાત્મરામાયણ’ (ર.હં. ૧૭૭૨)નું વ્યવહ્થિત હંપાદન તેમણે કર્યું છે એમ કૃતિના અંત પરથી જણાય છે. જુઓ રાઘવદાહ-૧. હંદર્ભ : હ્વાધ્યાય, એપ્રિલ ૧૯૭૪-‘રાઘવદાહ અને તત્હુત હરિદાહનું અધ્યાત્મરામાયણ’, દેવદત્ત જોશી. [ર.હો.]