ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હિંમત મુનિ

Revision as of 11:48, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હિંમત(મુનિ) [ઈ.૧૬૯૪માં હયાત] : જૈન. ૩૫ કડીની ‘અક્ષરબત્રીહી’ (ર.ઈ.૧૬૯૪; મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈન હુબોધ પ્રકાશ : ૧, પ્ર. શા. કચરાભાઈ ગોપાળદાહ, ઈ.૧૮૯૫ (બીજી આ.); ૨. હહન્મિત્ર. હંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [કી.જો.]