ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રાસંગિક કાવ્ય

From Ekatra Wiki
Revision as of 08:53, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રાસંગિક કાવ્ય (Occasional verse) : કોઈ ચોક્કસ પ્રસંગ માટે લખાયેલી કૃતિ. પ્રાસંગિક કાવ્ય એમાં રહેલી એની સાહિત્યિક ગુણવત્તાને કારણે સ્મરણીય બને છે. જેમકે ઝવેરચંદ મેઘાણીનું ‘છેલ્લો કટોરો’ કાવ્ય. ચં.ટો.