સોરઠિયા દુહા/85

Revision as of 06:26, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


85

આણંદ કહે કરમાણદા, રેંગાં કેમ રીઝન્ત;
પહેલાં આવે પાટુએ, (પછી) ગડદે પેટ ભરન્ત

હે કરમાણંદ, મૂરખા ગમાર લોકો તોફાનમસ્તી અને મારામારી ન કરે ત્યાં સુધી એમને ચેન વળતું નથી.