zoom in zoom out toggle zoom 

< ઉમાશંકરનો વાગ્વૈભવ

ઉમાશંકરનો વાગ્વૈભવ/સાહિત્યસૂચિ/ઉમાશંકર-વિષયક સાહિત્યસૂચિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉમાશંકર જોશી : કર્તાવિષયક વિવેચનગ્રંથો – લેખોની સૂચિ

૪. ઉમાશંકર-વિષયક સાહિત્યસૂચિ

ઉમાશંકર જોશીનાં કેટલાંક પુસ્તકો,

ઉમાશંકર એક છબી, ઈ. સ. ૧૯૯૦, પૃ. ૫૩–૫૪.

સંપા. મહેન્દ્ર મેઘાણી.


ઉમાશંકર જોશી : વાઙ્મય-સૂચિ,

કર્તા : ચંદ્રકાન્ત શેઠ, શ્રદ્ધાબહેન ત્રિવેદી.


ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૧૭૩–૧૮૪.

કર્તા : ચંદ્રકાન્ત શેઠ.


ઉમાશંકર જોશી : વાઙ્મય-સૂચિ,

કર્તા : ચંદ્રકાન્ત શેઠ, શ્રદ્ધાબહેન ત્રિવેદી


યુગદ્રષ્ટા ઉમાશંકર, બીજી સંશોધિત–સંવર્ધિત આવૃત્તિ, ૨૦૦૪, પૃ. ૩૭૬–૪૪૭.

સંપા. ચંદ્રકાન્ત શેઠ, રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ, ધીરુ પરીખ.


ઉમાશંકર જોશી : સંદર્ભસૂચિ,

કર્તા : રમેશ જાની.


કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૫–૨૨.

સંપા. સુરેશ દલાલ.


ઉમાશંકર જોશી : સાહિત્યસૂચિ,

સંપા. પ્રકાશ વેગડ.


ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, મે, ૧૯૮૯, પૃ. ૧૧૧–૧૪૬.

સંપા. મફત ઓઝા.


ઉમાશંકર જોશી : સાહિત્યસૂચિ

સંપા. પ્રકાશ વેગડ અને નીરા દેસાઈ.


વિવેચન, જાન્યુ.–માર્ચ, ૧૯૮૨, પૃ. ૭૨–૮૮.

સંપા. સુરેશ દલાલ.