વસંત વીતી, નવ આમ્ર-મંજરી ખરી, પડી યૌવનદેહ-મંજરી; ને ગ્રીષ્મની વાદળછાંયડી મહીં ઊગલે એકાન્ત તળાવને ખૂણે ઝાંખી લાલાશવાળી ધવલ કમલિની, એવું સૌંદર્ય તારું.
(‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૩)