ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મુકુન્દરાય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
મુકુન્દરાય

રામનારાયણ વિશ્વનાથ પાઠક

મુકુન્દરાય (રામનારાયણ વિશ્વનાથ પાઠક; ‘દ્વિરેફની વાતો’ ભાગ-૧, ૧૯૨૮) ઉચ્ચ કેળવણી માટે ગામથી શહેરમાં મોકલેલા પુત્ર મુકુન્દરાયને પશ્ચિમના રંગથી સંવેદનહીન અને ઉદંડ થયેલો જોઈ વૃદ્ધ પિતા વેદનાની પરાકાષ્ઠાએ નિર્વંશ થવાનું ઇચ્છે છે – એવું કથાનક વીગતપૂર્ણ પણ સંયત રીતે આલેખાયું છે.
ચં.

આ ટૂંકી વાર્તા
વાંચવા અહીં ક્લીક કરો.