< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
અમરવિજય-૫ [ઈ.૧૭૬૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સદાવિજય-સુરેન્દ્રવિજયના શિષ્ય. ૧૩૫ કડીની ‘શાંતિજિન-સ્તુતિ’ (ર. ઈ.૧૭૬૩)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કા.શા.]