ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આજ્ઞાસુંદર ઉપાધ્યાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આજ્ઞાસુંદર(ઉપાધ્યાય) [ઈ.૧૪૬૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનવર્ધનસૂરિના શિષ્ય. ૩૩૪ કડીના ‘વિદ્યાવિલાસ ચોપાઈ/રાસ’ (ર. ઈ.૧૪૬૦)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]