< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
આનંદસુંદર [ ] : ૨૩ કડીના ‘નેમિનાથ-સ્તવન’ તથા ૨૧ કડીના ગુજરાતીની છાંટવાળી હિંદીમાં રચાયેલા ૧ સ્તવન (મુ.)ના કર્તા.
કૃતિ : રત્નસાર : ૨, પ્ર. શા. હીરજી હંસરાજ -
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કુ.દે.]