ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયસૌભાગ્યશિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉદયસૌભાગ્યશિષ્ય [ ] : જૈન. ૨૯ કડીના ‘(જીરાપલ્લી) પાર્શ્વનાથ-સ્તોત્ર’(લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]