ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કમલધર્મ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કમલધર્મ [ઈ.૧૫૦૯માં હયાત] : જૈન સાધુ. પંડિત ભુવનધર્મના શિષ્ય. ૪૭ કડીની ‘ચતુર્વિંશતિ-જિન-તીર્થમાલા’ (ર.ઈ.૧૫૦૯)ના કર્તા. સંદર્ભ : જૈમગૂકરચનાએં:૧. [ચ.શે.]