ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણરત્ન સૂરિ શિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કલ્યાણરત્ન(સૂરિ)શિષ્ય [               ] : જૈન. ૬૪ કડીના ‘નેમિનાથ-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]