ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કીર્તિવિજય-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કીર્તિવિજય-૩ [ઈ.૧૭૧૦માં હયાત] : જૈન સાધુ. ૧૨ કડીની ‘ગોડીપ્રભુ-ગીત’ (૨.ઈ.૧૭૧૦/સં. ૧૭૬૬, વૈશાખ-)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [ર.સો.]