ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કૃષ્ણવિજય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કૃષ્ણવિજય-૨ [               ]: જૈન સાધુ. મોહનવિજયના શિષ્ય. ૪ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિ’ તથા ૪ કડીની ‘મહાવીર-સ્તુતિ’ (બંનેની લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]