ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/ક્હાનજી-૫

From Ekatra Foundation
Jump to navigation Jump to search


ક્હાનજી-૫ [               ]: માધવસુત. એમનું કૃષ્ણકીર્તનનું ૧ પદ મુદ્રિત મળે છે.

કૃતિ : નકાદોહન.
[ર.સો.]