ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગજરાજ પંડિત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગજરાજ(પંડિત) [ઈ.૧૫૪૦ પછી] : જૈન. હીરવિજયજીની દીક્ષા (ઈ.૧૫૪૦)ને અનુલક્ષીને રચાયેલા ‘હીરવિજયસૂરિના બારમાસ’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૧. [શ્ર.ત્રિ.]