< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
ગાંગજીસુત [ઈ.૧૬૫૩માં હયાત] : ‘ધર્મ-સંવાદ’ (ર.ઈ.૧૬૫૩)ના કર્તા.
સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]