ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણવિજય-૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુણવિજય-૫ [               ]: જૈન સાધુ. જયવિજયના શિષ્ય ૯ કડીના ‘(શંખેશ્વર) પાર્શ્વજિન-સ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ : શંસ્તવનાવલી. [ક.શે.]