ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોવિંદ-૨

From Ekatra Foundation
Jump to navigation Jump to search


ગોવિંદ-૨ [ઈ.૧૭૭૪/૧૭૮૪ સુધીમાં] : કેવળરામના પુત્ર. ‘ભાગવત’ (લે.ઈ.૧૭૭૪/૧૭૮૪) એ ગદ્યકૃતિના કર્તા.

સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.
[ચ.શે.]