ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારિત્રકીર્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચારિત્રકીર્તિ [ઈ.૧૭૧૧માં હયાત] : જૈન સાધુ. ૯ કડીના ‘(શંખેશ્વર) પાર્શ્વલઘુ-સ્તવન’ (ર.ઈ.૧૭૧૧/સં. ૧૭૬૭, પોષ વદ ૯)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭ - ‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]