ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારિત્રોદય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચારિત્રોદય [               ]: જૈન સાધુ. મુનિરાજ  ધનરાજ વિશેના ૬ કડીના ગીતના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩ - ‘કતિપય ઐતિહાસિક ગીતોકાં સાર’, અગરચંદ નાહટા.[શ્ર.ત્રિ.]