Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારિત્રોદય
Language
Watch
View source
ચારિત્રોદય
[ ]: જૈન સાધુ. મુનિરાજ ધનરાજ વિશેના ૬ કડીના ગીતના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩ - ‘કતિપય ઐતિહાસિક ગીતોકાં સાર’, અગરચંદ નાહટા.
[શ્ર.ત્રિ.]
←
ચારિત્રસુંદર-૧
ચારુકીર્તિ
→