ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનવિજય-૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જ્ઞાનવિજય-૬ [ઈ.૧૮૧૯માં હયાત] : જૈન સાધુ. ‘વીરભાણ ઉદયભાણ-રાસ’ (ર.ઈ.૧૮૧૯)ના કર્તા. સંદર્ભ : દેસુરાસમાળા.[કી.જો.]