ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનસાગર-૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જ્ઞાનસાગર-૮ [ઈ.૧૭૭૮માં હયાત] : જૈન સાધુ. ‘ત્રિષષ્ટિ શલાકાપુરુષચરિત્ર’ - અંતર્ગત ‘અરિષ્ટનેમિચરિત્ર’ ઉપરના બાલાવબોધ (ર.ઈ.૧૭૭૮)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]