ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જતુબાઈ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જતુબાઈ-૨ [               ]: રેવારામભારથીનાં શિષ્યા. એમનાં ૨ પદ મુદ્રિત મળે છે તેમાં યોગમાર્ગની અધ્યાત્મભક્તિ છે ને ભાષામાં રૂપકાત્મકતા છે. કૃતિ : પરમાનંદ પ્રકાશ પદમાલા, સં. રજનીકાન્ત જે. પટેલ, સં. ૨૦૩૦ (ત્રીજી આ.).[કી.જો.]