ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયમૂર્તિ ગણિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જયમૂર્તિ(ગણિ) [૧૪૯૪ સુધીમાં] : જૈન સાધુ. ૬૪ કડીના ‘માતૃકાકાવ્ય’ (લે. ઈ.૧૪૯૪]ના કર્તા. સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં:૧; ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]