ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયાનંદ યતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જયાનંદ(યતિ) [ઈ.૧૪૭૪માં હયાત] : જૈન સાધુ. ૪૪૨ કડીની ‘ઢોલામારુની વાર્તા’ (ર.ઈ.૧૪૭૪/સં. ૧૫૩૦, વૈશાખ વદ-, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. [શ્ર.ત્રિ.]