ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જાગેશ્વર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જાગેશ્વર : આ નામે કૃષ્ણભક્તિ અને ગોપીભાવનાં કેટલાંક પદો (૬ મુ.) મળે છે તે જાગેશ્વર-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : પ્રાકાસુધા : ૨. સંદર્ભ : ગૂહાયાદી.[કી.જો.]