ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જાનકીબાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જાનકીબાઈ [               ]: કૃષ્ણલીલાનાં તથા અન્ય કેટલાંક પદો (૩ મુ.)ના કર્તા. કૃતિ : ૧. બૃકાદોહન:૭; ૨. ભસાસિંધુ. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગુજરાત શાળાપત્ર, સપ્ટે; ૧૯૧૧ - ‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ.[કી.જો.]