ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જીવજી [ઈ.૧૮૪૮ સુધીમાં] : જૈન. ૭ વ્યસનોની વિનાશકતા વિશેના ‘મયણરેહા-રાસ’ (લે. ઈ.૧૮૪૮)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.સો.]