ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તત્ત્વકુમાર મુનિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તત્ત્વકુમાર (મુનિ) [ઈ.૧૮૩૪ સુધીમાં] : જૈન સાધુ. દર્શનલાભના શિષ્ય. ‘શ્રીપાલરાજા-મયણસુંદરી-રાસ’ (લે.ઈ.૧૮૩૪)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.[શ્રિ.ત્રિ.]