< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
તેજસિંહજી-૩ [ઈ.૧૭૧૦માં હયાત] : આગમગચ્છના જૈન સાધુ. જ્ઞાનમેરુશિષ્ય સુમતિમેરુના શિષ્ય. ‘નેમરાજિમતી-બારમાસો’ (ર.ઈ.૧૭૧૦)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.[ર.સો.]