ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવરત્ન-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દેવરત્ન-૧ [ઈ.૧૬૪૨માં હયાત] : ખરતરગચ્છન જૈન સાધુ. જિનભદ્રરસૂરિની પરંપરામાં દેવકીર્તિ/ગણિના શિષ્ય. ૩ ખંડની ‘શીલવતી-ચોપાઈ (ર.ઈ.સં. ૧૬૪૨ સં. ૧૬૯૮, કારતક-)’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧ ૩(૧); મુપુગૂહસૂચી. [ર.ર.દ.]