ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનરાજ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધનરાજ-૧ [ઈ.૧૪૨૪માં હયાત] : જૈન સાધુ. ૧૭૦ કડીની ‘મંગલક્લશ-વિવાહલુ’ (ર. ઈ.૧૪૨૪) તથા ૧૧ કડીની ‘વીસહત્થી-છંદ’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. મુપૂગૂહસૂચી. [કી.જો.]