ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયસિંહ ગણિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નયસિંહ(ગણિ) [ઈ.૧૬મી સદી] : વડતપગચ્છના જૈન સાધુ. ધનરત્નસૂરિ (ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય મુનિસિંહસૂરિના શિષ્ય. ‘ચતુર્વિંશતિ જિન-સ્તુતિ/જિનસ્તવન-ચોવીસી’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]