ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરચંદ્ર સૂરિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નરચંદ્ર(સૂરિ) [ઈ.૧૫૧૮ સુધીમાં] : જૈનસાધુ. ૫ કડીના ‘પડિકમણા-ભાસ’ (લે. ઈ.૧૫૧૮)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]