ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરસિંહદાસ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નરસિંહદાસ-૨ [ઈ.૧૭૫૬ સુધીમાં] : ૨૦૦૦ ગ્રંથાગ્રના ‘ભાગવત-હરિલીલા’ (લે.ઈ.૧૭૫૬)ના કર્તા. જુઓ નરસિંગદાસ. સંદર્ભ : ૧. પ્રાકૃતિઓ;  ૨. આલિસ્ટઑઇ : ૨ [કી.જો.]