ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નવકૂંવર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નવકૂંવર [ઈ.૧૮૪૧ સુધીમાં] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવયિત્રી. ‘શ્રીનાથજીનું ધોળ’ (લે.ઈ.૧૮૪૧)ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]