ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારાયણદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નારાયણદાસ : આ નામે ‘પરિક્રમા’ નામક કૃતિ મળે છે. તેના કર્તા નારાયણદાસ-૧ છે કે કેમ તે નિશ્ચિત રીતે કહી શકાય એમ નથી. સંદર્ભ : ડિકેટલૉગબીજે. [શ્ર.ત્રિ.]