ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મતિલક પંડિત-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ્મતિલક (પંડિત)-૧ [    ] : અંચલગચ્છના જૈન સાધુ. ૫૯ કડીની ‘બારભાવના-ઢાલ’ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]