ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યનિધાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પુણ્યનિધાન [ઈ.૧૬૪૭માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ભાવહર્ષની પરંપરામાં વિમલઉદયના શિષ્ય. ‘અગડદત્ત-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૭/સં. ૧૭૦૩, આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨); ૨. જૈગૂકવિઓ : ૩(૧) [શ્ર.ત્રિ.]