ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રાગજી-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રાગજી-૨ [ઈ.૧૬૪૪ પછી] : પુષ્ટિમાર્ગી વૈષ્ણવકવિ. આ કવિ ગોકુલેશપ્રભુના તિરોધાન (ઈ.૧૬૪૪) પછી થયેલા છે. સંદર્ભ : પુગુસાહિત્યાકરો.[કી.જો.]