ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બુલાખીરામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બુલાખીરામ [                ] : બ્રાહ્મણ કવિ. ૪૯ કડીની ‘સાવિત્રીયમ-સંવાદ’(મુ.) કૃતિમાં કવિએ સત્યવાન તથા સાવિત્રીની કથાને સાવિત્રી અને યમના સંવાદ દ્વારા સરળ પણ પ્રાસાદિક રીતે આલેખી છે. કૃતિ : ભજનસાગર : ૨, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ૨૦૦૯ (+સં.).[કી.જો.]