ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભક્તિવિજય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભક્તિવિજય-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં કાંતિવિજ્ય (ઈ.૧૭૧૯માં હયાત)ના શિષ્ય. ૧૮ કડીના ‘જ્ઞાનપંચમીનું સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯.[ર.ર.દ.]