ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભવાનીશંકર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભવાનીશંકર: આ નામે જ્ઞાનનાં અને ભક્તિનાં પદ (૫ કડીનું અન્યોક્તિવાળું પદ મુ.) મળે છે. તેના કર્તા કયા ભવાનીશંકર છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ: આજ્ઞાભજન: ૧. સંદર્ભ: ૧. ગુજૂહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્યો, ભાગ ત્રીજો’ છગનલાલ વિ. રાવળ;  ૪. ગૂહાયાદી.[શ્ર.ત્રિ.]