ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભવાનીશંકર-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભવાનીશંકર-૩ [ઈ.૧૭૯૬ સુધીમાં] : ‘બભ્રુવાહન-આખ્યાન’ (લે.ઈ.૧૭૯૬)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો; ૩. પ્રાકકૃતિઓ;  ૪. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]