ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવહર્ષ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાવહર્ષ-૨ [ઈ.૧૬૪૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં રંગનિધાનના શિષ્ય. ‘શીલમંડપનવવાડ-રાસ’ (ર.ઈ.૧૬૪૬)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]