ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મંછારામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મંછારામ : આ નામે આદ્યશક્તિની સ્તુતિ કરતું ૧ પદ(મુ.) તથા અન્ય ૧ પદ(મુ.) મળે છે. તેમના કર્તા કયા મંછારામ છે તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. કૃતિ : ૧. શ્રીમદ્ભગવતીકાવ્ય, સં. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯;  ૨. સમાલોચક, પુ. ૧૬ અંક-૩. સંદર્ભ : સતસંદેશ શક્તિઅંક-.[દ.દ. , ર.સો.]